PM કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારનો મોટો નિર્ણય ; હવે આ વસ્તુ કરવી ફરજિયાત ખેડૂતો માટે નવો નિયમ લાગુ .

યોજનાઓ

મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને લઈને અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેવા માંથી એક યોજના એટલે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેમાં ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય મળે છે ત્યારે મિત્રો હવે ખેડૂતોને આ સહાય મેળવવા માટે ખેડૂત નું ખેતર રજિસ્ટ્રેશન ફરિયાદ કરવામાં આવેલ છે તમે તો આના માટે સરકારશ્રી દ્વારા તારીખ 25 નવેમ્બર સુધી કરાવવાનું રહેશે જો તમે આ કેવાયસી નહીં કરાવો તો આગામી હપ્તો તમારો પીએમ કિસાન નું અટકી શકે છે

Farmer Registry શું છે?

મિત્રો ફાર્મર રજીસ્ટ્રે બધા જ ખેડૂતોના આધાર કાર્ડ લિંક થશે અને તે તમારા સીધા જે ખેતરના સર્વે નંબર હોય છે બેન્ક નંબર સાથે જોઈન્ટ કરવા ના થતા હોય છે ત્યારે જેમ મનુષ્યનું આધારકાર્ડ હોય છે તેવી રીતે એક ખેતરનું પણ આઈડી આવશે જેની અંદર તમારા ખેતરની તમામ ડીટેલ તેની અંદર સરકારશ્રી દ્વારા એડ કરવામાં આવશે ત્યારબાદ તમે કોઈપણ ખેતર લક્ષ્મી કે ફાર્મર રજીસ્ટ્રેશન ની કોઈપણ ફાર્મર ને લગતી કોઈ યોજના આવે છે તો તમે આ કાર્ડ દ્વારા સીધો તેનો લાભ લઈ શકો છો જેના માટે આવનાર દિવસોમાં ગામે ગામે કેમ્પ યોજવામાં આવશે અને તલાટી ક્રમ મંત્રી તેમજ Vc દ્વારા ખેડૂત registration  કરવાનું રહેશે

ફાર્મર રજીસ્ટ્રી માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે જેમાં ખાતેદાર તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. તા.25 નવેમ્બર 2024 સુધી તમામ ખેડૂતો પોતાની રીતે ફાર્મર રજીસ્ટ્રી કરી શકે તે માટેની જાણકારી નીચે મુજબ છે:

  1. તો સૌ પહેલા તમારે https://gjfr.agristack.gov.in/ લિન્ક ઓપન કરી ને ફાર્મર લૉગિનમાં Create New Account પર ક્લિક કરવું.
  2. સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ ખેડૂતને તેમના આધારકાર્ડ થી જે મોબાઈલ નંબર લિન્ક હોય તે નંબર નાખી તેમાં OTP આવશે તે દાખલ કરવાનો રહેશે.
  3. આધારકાર્ડ ના વેરિફિકેશન પછી ખેડૂતનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.ત્યારબાદ નીચેની બાજુ નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  4. એના પછી ખેડૂતના મોબાઈલ નંબર અને સેટ કરેલા પાસવર્ડથી લોગીન કરવાનું રહેશે. લોગીન થતાં ખેડૂતની માહિતી સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે અને તે માહિતી જરૂરિયાતો હોય તો બદલી પણ શકાય છે. આધારકાર્ડ પ્રમાણે ખેડૂતનું સરનામું દેખાશે જે ચેક કરવાનું રહેશે.
  5. આપેલ Land ownership DropDown માંથી ઓપરેટર Owner પસંદ કરવાનું રહેશે. Occupation details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે. fetch land details પર ક્લિક કરવું.ખેડૂતની જમીનનો સર્વે નંબર દાખલ કરવો. આપેલ ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરવુ.
  6. જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી Submit પર ક્લિક કરતાં તે નંબર fetch થઈ જશે. Fetch થયેલ સર્વે નંબરનો Name match score ચેક કરવાનો રહેશે. એક જ ગામના સર્વે નંબર દાખલ કર્યા બાદ verify all land પર ક્લિક કરવું.નીચે આપેલ ૩ ચેક બોક્ષ ટીક કરવા. ત્યારબાદ save બટન પર ક્લિક કરવું. ત્યાર બાદ proceed to E-Sign button પર ક્લિક કરવું.
  7. ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો. અંતે submit પર ક્લિક કરવું. રજીસ્ટ્રેશન પૂર્ણ થવા પર તે ખેડૂતનો એનરોલમેન્ટ નંબર દેખાશે.

4 thoughts on “PM કિસાન યોજનાનો લાભ લેવા માટે સરકારનો મોટો નિર્ણય ; હવે આ વસ્તુ કરવી ફરજિયાત ખેડૂતો માટે નવો નિયમ લાગુ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *