
ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવે છે વાત જાણે એમ છે કે મિત્રો કપાસની ખેતી કરતા ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી કહી શકાય કારણ કે મિત્રો હવે કપાસના ન્યૂનતમ ભાવ હેઠળ કપાસના ભાવથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવશે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) કપાસની ખેતી કરતા ખેડૂતો માટે આ સમાચાર ખુશીના સમાચાર આપ્યા છે. ત્યારે વધુમાં વાત કરવામાં આવે તો અત્યારે ચાલુ સિઝનમાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કપાસ નિગમ લિમિટેડ એ ન્યૂનતમ ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી છે. ત્યારે વાત કરવામાં આવે તો બીજી બાજુ આ નિર્ણયથી હજારો ખેડૂતોને ફાયદો થશે
અમદાવાદ ખાતે 30 કપાસ ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવે છે
ખેડૂતોને MSP ના ભાવ મળી રહે તે માટે અમદાવાદ નજીક આવતા 11 જિલ્લાઓના ખેડૂતો માટે 30 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
ત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ 11 જિલ્લાઓના 30 ખરીદ કેન્દ્રો પર આજુબાજુના ખેડૂતો દ્વારા કપાસની ખેતી કરતા ખેડૂતોને અહીંયા ન્યૂનતમ ભાવ એટલે કે MSP હેઠળ કપાસની ખરીદી કરવામાં આવશે.
આ બાબતે વધુ માહિતી મેળવવા માટે કોટ- એલી એપ્લિકેશનનો ઉપયોગ કરવો
. ત્યારે આ બાબતે વધુમાં મિત્રો જણાવવામાં આવે તો આજે 11 જિલ્લાઓના 30 ખરીદ કેન્દ્ર ઉપર જે મગફળીની ખરીદી કરવામાં આવશે તેની તમામ માહિતી મેળવવા માટે તમે ઓનલાઈન કોટ – એલી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારા ઘરે બેસીને આ તમામ માહિતી મેળવી શકો છો ,અને ત્યાં બનતી દરેક ભાવ તાલ પર નજર રાખી શકો છો
કપાસની ગુણવત્તા બાબતે નીચે મુજબ ધ્યાન રાખવું
જ્યારે મિત્રો ખરીદતી વખતે વેપારીઓ દ્વારા કપાસની ગુણવત્તાની વાત કરવામાં આવે તો કપાસ સુકાયેલો હોવો જોઈએ
- કપાસની ગુણવત્તા જાળવવા માટે ભેજનું પ્રમાણ મહત્વનું હોય છે
- જે મિત્રો કપાસ વેચતી વખતે કોઈ ખેડૂતના કપાસમાં ભેજનું પ્રમાણ 8% જોવા મળશે તો તેના ભાવમાં કપાત કરવામાં આવશે
- અને જો કોઈ ખેડૂત મિત્રના કપાસમાં ભેજનું પ્રમાણ 12% થી વધુ અથવા તો 12% જોવા મળશે તો કપાસની ખરીદી કરવામાં આવશે નહીં
- ત્યારે સરકારશ્રીની આ યોજનાથી કપાસની ખેતી કરતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહેશે
નોંધ = ત્યારે કપાસની ખેતી કરતા ખેડૂતોને આ અંગેની વધુ માહિતી માટે અમદાવાદની શાખા CCI ની મુલાકાત લઈને આ બાબતે વધુ માહિતી મેળવી શકે છે