
જો તમે પણ ખેડૂત મિત્રો ભારત સરકારમાંથી મળતી ખેડૂતોને રાહત યોજનાનો લાભ લેતા હોય તો તેમાંથી કેટલીક એવી યોજનાઓ છે જેનો લાભ લેવાથી તમને વધારે ફાયદો પૈસા મળી શકે છે
મિત્રો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાંથી હાલમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આપણા દેશમાં ચાલુ છે અને એના આજ સુધી 18 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે ત્યારે મિત્રો તમે પણ 19 માં આપવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણકે મિત્રો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 6000 રૂપિયા મળે છે સાથે સાથે મિત્રો તેઓ આના સિવાય પણ કેટલી એક બીજી યોજનાનો લાભ લઈને સરકાર તરફથી વાર્ષિક ₹42,000 નો લાભ મેળવે છે
જો મિત્રો તમે પણ રૂપિયા 42000 મેળવવા માગતા હોય તો નીચે સુધી વાંચો
ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ યોજનાનો લાભ કોને મળી શકે છે તો મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આ યોજનાનો લાભ જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળપાત્રતા ધરાવતા હશે તેવા કિસ્સાઓને યોજનાનો લાભ મળી શકે છે ત્યારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના લાભાર્થીઓને સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી માન ધન કિસાન યોજનાની સુવિધા પણ આપે છે જેમાં જે ખેડૂતો અરજી કરી શકે છે
ત્યારે મિત્રો આવા ખેડૂતો કે જેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને માન ધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેવા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6000 રૂપિયા અને પ્રધાનમંત્રી માન ધન યોજના ના 36000 રૂપિયા બંને મળીને ₹42,000 સરકારશ્રી દ્વારા જમા કરવામાં આવશે
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ દર મહિને ₹55 નો રોકડ કબાવવું પડશે
ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સરકારે ગુજરાત તેમજ સમગ્ર દેશના નાના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની શરૂઆત કરી છે ત્યારે મિત્રો જેના અંતર્ગત ખેડૂતોને સરકાર તરફથી દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે પરંતુ મિત્રો તે જ ખેડૂતો માટે સરકારે પીએમ કિસાન યોજનાની પણ શરૂઆત કરી છે આનો લાભ લેવા માટે સંબંધિત ખેડૂતો દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આ માટે અલગથી અરજી કરવાની જરૂર નથી જે ખેડૂતો આ યોજનામાં રસ ધરાવતા ધરાવે છે તેમને પીએમ કિસાન નિધિ ના ફોર્મ પર માન ધન યોજના નું વિકલ્પ આવે છે જેને પસંદ કરવાનો રહેશે ત્યારે મિત્રો સંબંધિત ખેડૂત સાઈડ વર્ષનો થાય કે તરત જ તેને પીએમ કિસાન નિધિ હેઠળ દર મહિને ₹3,000 નું પેન્શન મળશે એટલે કે મિત્રો 12 મહિનાના થઈને 36000 રૂપિયા મળશે પ્રતિ વર્ષ
ખાતામાં વાર્ષિક 42000 રૂપિયા જમા થશે
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી એવા ખેડૂતો જ માનધન યોજનાનો લાભ લઈ શકે છે. ઉપરાંત, તેમનું eKYC પહેલેથી જ થઈ ગયું છે. તમે પીએમ કિસાન નિધિની નોંધણી પર જ તેનો લાભ મેળવી શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે.
જે મિત્રો પ્રધાનમંત્રી માન ધન યોજના માં રસ ધરાવે છે તેવા તમામને દર મહિને 55 થી 200 રૂપિયાનો રોકાણ કરવું પડશે જો મિત્રો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો તમારે 110 અને 40 વર્ષની ઉંમરે રોકાણ કરો છો તો 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે મિત્રો ઉંમર પ્રમાણે તેનું અલગ અલગ રોકાણ થતું હોય છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો લાભાર્થી ખેડૂત 60 વર્ષનો થાય કે તરત તેની યોજના નો લાભ મળવા લાગશે. એટલે કે આવા ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના 6000 રૂપિયા તથા મિત્રો માન ધન યોજના ના દર મહિને 3000 રૂપિયા થઈને 36,000 તે ત્યારે મિત્રો તેમ કરીને કુલ 42 હજાર રૂપિયા મળવાપાત્ર છે