
મિત્રો આપણા ભારત દેશમાં હાલમાં ભારત સરકાર દ્વારા લોકોની વિવિધ યોજનાઓનો લાભ પહોંચાડવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવતા હોય છે, ત્યારે મિત્રો હાલમાં ભારતના આવા કરોડ લોકો કે જેઓ મિત્રો સરકારશ્રી દ્વારા આપવામાં આવતા રાશનકાર્ડ નો લાભ લેતા હોય છે. ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં નવા સુધારા પ્રમાણે ડિજિટલ ડોક્યુમેન્ટની સાથે સાથે વિવિધ ડિજિટલ એપ દ્વારા પણ સરકારશ્રીની યોજનાઓનો લાભ આપણે લેતા હોઇએ છીએ . ત્યારે મિત્રો હાલમાં વાત કરવામાં આવે તો ભારત સરકાર દ્વારા ભારતના કરોડો નાગરિકો કે જેઓ રેશનકાર્ડ નો ઉપયોગ કરતા હોય છે. અને સરકાર દ્વારા અપવામાં આવતા રાશન નો લાભ લે છે . ત્યારે સરકાર દ્વારા લોકોને રાશન આપીને ભોજનની વ્યવસ્થા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. ત્યારે મિત્રો ભારતમાં હાલમાં પણ એવા કરોડો લોકો જે આજે પણ બે સમયના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી, ત્યારે મિત્રો આવા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ભારત સરકાર દ્વારા વિવિધ સહાયો આપવામાં આવતી હોય છે. ત્યારે મિત્રો આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા કાયદા હેઠળ યોજના ચલાવવામાં આવે છે ,અને જેના દ્વારા ભારતના દરેક રાજ્યમાં નાના લોકો કે જેઓ પોતાના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. તેમના માટે જરૂરિયાતમંદ નાગરિકોને રાચન કાર્ડ આપવામાં આવેલા છે અને આ રાશનકાર્ડ દ્વારા તેઓ આજુબાજુની સસ્તા અનાજની દુકાન પરથી તેઓ રાશન પણ મેળવતા હોય છે, સાથે સાથે મિત્રો રેશનકાર્ડનો ઉપયોગથી ઘણા બધા ઘર ઉપયોગના ડોક્યુમેન્ટમાં પણ આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને અવારનવાર સહકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ તમે અને આપણે બધા રેશનકાર્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ
ત્યારે આપણા આ દેશમાં બનેલું રાશનકાર્ડ નો ઉપયોગ કરીને આપણે સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સસ્તા અનાજનો ની દુકાનેથી રાશન મેળવતા હોઈએ છીએ પરંતુ જેમની પાસે મિત્રો રાશનકાર્ડ નથી તે લોકોને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા દ્વારા આપવામાં આવતું સસ્તું અનાજ મળી મેળવી શક્યતા નથી ,ત્યારે મિત્રો હવે રાશનકાર્ડ ધારકો માટે સરકાર દ્વારા એક નવું જ એપ્લિકેશન અપડેટ આપીને ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે , જે સમાચાર મિત્રો સામે આવ્યા છે તેની વાત કરવામાં આવે તો રાશનકાર્ડ ધારકોને રાશનકાર્ડ વગર સસ્તા અનાજની દુકાનેથી રાશન લઈ શકાશે, ત્યારે મિત્રો કઈ રીતે રાશન લઈ શકશે તેની વાત કરવામાં આવે તો આ લેખની છેલ્લે સુધી વાંચજો
ત્યારે મિત્રો હવે સરકારશ્રી દ્વારા સસ્તા અનાજની દુકાન પર રેશનકાર્ડ લઈ જવું ફરજિયાત હતું, પરંતુ હવે મિત્રો તમે રેશનકાર્ડ લીધા વગર પણ સસ્તા અનાજની દુકાનેથી રેશન લઈ શકશો, કારણ કે મિત્રો ભારત સરકાર રેશનકાર્ડ નો ઉપયોગ માટે રાશનકાર્ડના બદલે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરીને પણ રાશન લઈ શકશે, તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.
મેરા રેશન 2.0 એપ દ્વારા રાશન ઉપલબ્ધ કરવામાં આવશે
ત્યારે સરકારશ્રી દ્વારા રેશનકાર્ડ પર ઓછી કિંમતના રાશનની સુવિધા માટે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ નિયમોના ફેરફારની વાત કરવામાં આવે તો અગાઉ લોકોને રેશનકાર્ડની દુકાન પર એટલે કે સસ્તા અનાજની દુકાન પર રાશનકાર્ડ લઈ જવું ફરજિયાત હતું. જેને લઈને મિત્રો કેટલાક લોકોને રાશનકાર્ડ ન મળવાના કારણે રાશનનો લાભ લેતા ન હતા. પરંતુ મિત્રો હવે તેઓ રાશનકાર્ડના બદલે મેરા રેશન 2.0 એપનો ઉપયોગ કરીને પણ તેમને મળતા અનાજનો લાભ લઈ શકે છે. ત્યારે મિત્રો તેમને મેરા રાશન 2.0 દ્વારા લોકોને તેમના રેશનકાર્ડ બતાવવાની જરૂરિયાત દૂર કરવામાં આવશે. અને મેરા રેશન 2.0 એપ દ્વારા તેની ચકાસણી કરીને પણ તેઓ આ રાશન નો લાભ લઈ શકે છે
તેનો ઉપયોગ કરવા માટે મિત્રો તમારે એન્ડ્રોઇડ મોબાઇલ ની અંદર google play store માંથી મેરા રાશન 2.0 નામનું એક એપ્લિકેશન હશે. જેને ડાઉનલોડ કર્યા બાદ મિત્રો તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરીને ઓટીપી વડે લોગીન કરવું પડશે. અને તે પછી તમારું રેશનકાર્ડ આ એપ માં ખુલી જશે ત્યારબાદ તમે મિત્રો સસ્તા અનાજની દુકાન પર રાશન લઈ શકશો.